हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વાસ્થય મંત્રાલય
સ્વાસ્થય મંત્રાલય News
Press conference
દર કલાકે કોરોના પીડિતનું થઇ રહ્યું છે મોત, રાજ્ય સરકાર સબસલામતની ગુલબાંગો પોકારે છે.
ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ ૩૮૮ નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨૦૯ લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 49 લોકોનાં મોત નિપજ્યાં છે.
May 7,2020, 20:38 PM IST
કોરોના વાયરસ
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, રિકવરી રેટ 25.37%: સ્વાસ્થય મંત્રાલય
દેશમાં કોરોનાં દર્દીઓની સંખ્યા વધીને 35 હજારની પાર થઇ ચુકી છે. ગત્ત 24 કલાકમાં 1993 સંક્રમિત વધ્યા છે અને 73નાં મોત થઇ ચુક્યા છે. આ સંક્રમણથી દર્દીઓનો રિકવરી રેટ પણ 25.37 % થઇ ગયો છે. સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે અહીં માહિતી આપી હતી. અગ્રવાલે કહ્યું કે, દેશમાં કોરોનાથી અત્યાર સુધી 35043 કેસ સામે આવ્યા છે. 8889 દર્દી સાજા થયા છે. આ મહામારીમાં અત્યાર સુધી 1147 નાં મોત થયા છે.
May 1,2020, 17:13 PM IST
Health Ministry
સ્વાસ્થય મંત્રીએ આપ્યા રાહતના સમાચાર, 80 જિલ્લામાં કોરોના પર લાગી બ્રેક
કોરોના વાયરસ (Coronavirus) ને લઈને દેશભરમાં ડરનો માહોલ પેદા થયો છે. આ વચ્ચે સ્વાસ્થય મંત્રાલયે વાયરસની વેક્સીનને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન (harsh vardhan) પણ હાજર રહ્યા હતા. ડો. હર્ષવર્ધને કહ્યું કે, ગત 14 દિવસોમાં આપણો ડબલિંગ રેટ 8.7 રહ્યો છે. જ્યારે કે, 7 દિવસોમાં તે 7.2 હતો, ગત બે દિવસોમાં તે લગભગ 10.9 રહ્યો છે.
Apr 28,2020, 12:33 PM IST
કોરોના વાયરસ
રાહતના સમાચાર: કોરોનાના દર્દીઓનાં સ્વસ્થય થવાની ટકાવારી વધી, 325 જિલ્લા ચેપ મુક્ત
સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવી રહેલા ઉપાયો હવે સાર્થકક પરિણામો જોવા મળી રહ્યા છે. આનું જ પરિણામ છે કે દેશમાં સંક્રમિત દર્દીઓનાં સ્વસ્થ થવાનું પ્રમાણ વધ્યું છે. સાથે જ દેશનાં 325 જિલ્લા ચેપ મુક્ત છે.
Apr 16,2020, 23:34 PM IST
narendra modi
Lockdown: PM મોદીએ આપ્યો મંત્ર- સ્વસ્થ ભારત માટે જાન પણ જરૂરી છે, જહાન પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના કોરોના સામે લોકડાઉનની જાહેરાત કરતા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, જાન હે તો જાહન હે. આજે મુખ્યમંત્રીઓથી વીડિયો કોન્ફરન્સમાં કહ્યું, હવે સ્વસ્થ અને સમૃદ્ધ ભારત માટે જાન પણ જરૂરી છે અને જહાન પણ. દેશને પ્રત્યેક વ્યક્તિ બંનેની ચિંતા કરતા પોતાનું કર્તવ્ય નિભાવે. વડાપ્રધાનનું આ નિવેદન કોરોનાથી લડવામાં ભારતની રણનીતિની જીતના સંકેત આપે છે.
Apr 11,2020, 20:37 PM IST
uddhav thackeray
ઓડિશા, પંજાબ બાદ મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી વધાર્યું લોકડાઉન, CM ઉદ્ધવની જાહેરાત
ઓડિશા, પંજાબ બાદ હવે મહારાષ્ટ્રએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું છે. સીએમ ઠાકરે ઉદ્ધવે શનિવારના લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. ઠાકરેએ કહ્યું કે, કેટલીક જગ્યાએ લોકડાઉનને વધુ કડક કરવાની જરૂર છે. જો નહીં કર્યું તો મુશ્કેલીઓ વધશે. આ વાયરસ જ્ઞાતિ નથી જોતો. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનથી વીડિયો કોન્ફરન્સમાં પહેલા જ રાજ્યમાં લોકડાઉન વધારવા સંબંધમાં કહ્યું હતું.
Apr 11,2020, 18:48 PM IST
Coronavirus
દેશમાં કોરોનાના 4067 દર્દી, તબલીગી જમાતના 1445 લોકો, 109ના મોત: સ્વાસ્થ્ય મંત્રાલય
આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી છે.
Apr 6,2020, 18:38 PM IST
Trending news
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..