શાહિનબાગમાં વિરોધ કરનારા લોકોને ખબર નથી CAA શું છે: યોગી

દિલ્હી ચૂંટણી (Delhi Assembly Election 2020)માં ભાજપના સ્ટાર પ્રચારક અને યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. તેમના ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઉતારવાની સાથે સવાલ ઉઠવા લાગ્યા છે કે શું ધ્રુવીકરણ માટે દિલ્હીમાં સીએમ યોગી આદિત્યનાથને ઉતારવામાં આવ્યા છે? શું દિલ્હીમાં ચૂંટણી ભારત-પાકિસ્તાન વચ્ચે મેચની જેમ છે? શાહીન બાગ ભાજપ માટે કેટલો મોટો પડકાર છે? સીએમ યોગી આદિત્યનાથે ઝી ન્યૂઝના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ની સાથે ખાસ વાતચીતમાં આ સવાલોના જવાબ આપ્યા છે. આ રહ્યાં સુધીર ચૌધરીના સવાલ અને યોગી આદિત્યનાથના જવાબ.

Trending news